વડોદરામાં શિવસેનાનાં ઉપપ્રમુખની ગાંધીધામમાં ભાજપનાં મહિલા અગ્રણીનાં ઘરમાં જ હત્યા થઇ છે.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
વડોદરામાં શિવસેનાનાં ઉપપ્રમુખની ગાંધીધામમાં ભાજપનાં મહિલા અગ્રણીનાં ઘરમાં જ હત્યા થઇ છે.
માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી.
માધાપરમાં સામાજિક આગેવાન સ્વ. વી. કે. પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સદ્ગતની સેવાઓને યાદ કરાઇ હતી.
માધાપરમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. આઠ કરોડની સ્વતંત્ર પાણી યોજનાનું ગત સપ્તાહે લોકાર્પણ થયું હતું.
જેમ ગુજરાતની વલસાડની આફૂસ અને જૂનાગઢ-ગીર પંથકની કેસર કેરી લોકોમાં પ્રિય છે તેમ કચ્છની કેસર કેરીના પણ ચાહકો છે.
કચ્છમાં અદ્યતન વીજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે રસ દાખવ્યો છે.
કચ્છના કંડલા બંદરને ભારતનું પ્રથમ સ્માર્ટ પોર્ટ સિટી બનાવવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે.
ભૂજ નગરપાલિકાનું નવું સીમાંકન ગત સપ્તાહે જાહેર થયું છે.
આધુનિક સમયમાં માનવજીવન પર વિજ્ઞાન અને ટેક્નોલોજી અસર વધી રહી છે. પરંતુ જ્યાં શ્રદ્ધા અને પરંપરાની વાત હોય તો માનવી કયારેય વિજ્ઞાનને સ્વીકારતો નથી. આવું...
ભૂજ શહેરના માધાપર તરફના રોડ ઉપર આવેલા શ્રીજીનગર (NRI) કોલોની ખાતે ગત સપ્તાહે રાત્રે એકસાથે ત્રણ મકાનમાં ચોર ત્રાટક્તા રહેવાસીઓ ભયભીત બન્યા છે.