
મહેસાણાઃ જિલ્લાના ખેરાળુ ખાતે કોલેજ સંકુલમાં ૯થી ૧૧ ડિસેમ્બર ડો. ટીના દોશી દ્વારા નારી કથા યોજાઇ હતી. નારીકથાનો પ્રારંભ કરાવતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
મહેસાણાઃ જિલ્લાના ખેરાળુ ખાતે કોલેજ સંકુલમાં ૯થી ૧૧ ડિસેમ્બર ડો. ટીના દોશી દ્વારા નારી કથા યોજાઇ હતી. નારીકથાનો પ્રારંભ કરાવતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ...
રાધનપુર પાલિકાને ભાજપે આંચકી લેતાં પાલિકા કોંગ્રેસમુક્ત થઈ છે. નગરપાલિકાની ગત ચૂંટણીમાં કુલ ૨૭માંથી ૨૧ બેઠક મેળવનારા કોંગ્રેસના ૧૯ સભ્યો બે તબક્કે ભાજપમાં જોડાઈ જતાં હવે ભાજપનું સંખ્યાબળ ૨૫ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે સભ્ય જ રહ્યા...
આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી સુધરાઇની ચૂંટણીનું રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાને નારીઓનું રાજકીય વજન વધાર્યું છે અને હવે ૫૦ ટકા ‘મહિલા અનામત’ બેઠક દાખલ થશે. આમ ભવિષ્યમાં રાજકીય...
કચ્છમાં સતત બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા ભવિષ્યમાં પાણીની ગંભીર અછત સર્જાવાની સંભાવના ઊભી થઇ હતી. નર્મદા નદીની લાઇનમાંથી માળિયાથી કચ્છને ૨૨૦ એમએલ.ડી. પાણી મળે છે જે કચ્છની ઘણો ઓછો જથ્થો છે, જથ્થો વધારવા શું કરી શકાય એ માટે એન્જિનિયરોએ...
માંડવીઃ લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ, બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઈ ગયા બાદ સ્થાનિક રહેવાસી અને દરજી કામ કામ કરતા નીતિન ઓઘવજી પરમારે પરત કર હતી.
ભૂજઃ કચ્છની અગ્રણી આરોગ્ય સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન બચુભાઈ રાંભિયાનું ગત સપ્તાહે અચાનક અવસાન થયું છે. કચ્છના વિકાસના દરેક કાર્યમાં તેમનું માર્ગદર્શન પ્રરેણારૂપ રહ્યું હતું.
કચ્છનો પ્રવાસપ્રિય રણોત્સવ નજીક આવી રહ્યો છે. આ મહોત્સવ માટે ડિસેમ્બરથી કચ્છમાં સેંકડો પ્રવાસી આવે એવી સંભાવના છે. આથી પ્રવાસીઓ અમદાવાદથી સીધા ભૂજ આવી શકે એ માટે આગામી માસથી દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી થયું છે.
વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ. પી. શાહે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીની જુબાની આરોપીના એડવોકેટ-સરકારી...
કચ્છમાં વર્ષોથી અટવાયેલા મહત્ત્વાકાંક્ષી ઘડુલી-સાંતલપુર ધોરીમાર્ગના પ્રોજેક્ટને કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયની વન્યજીવન સમિતિ દ્વારા મંજૂરી મળી ગઈ છે. લખપત તાલુકાના ઘડુલીથી બનાસકાંઠાના સાંતલપુરને જોડતા ૨૫૫ કિલોમીટર લાંબા સૂચિત માર્ગમાં હાજીપીર,...
ભૂજઃ કચ્છ પંથકના વડા મથક ભૂજના ૪૬૪મા સ્થાપના દિનની ૨૭ નવેમ્બરે શાનદાર ઉજવણી કરાઇ હતી. પરંપરાગત રીતે શહેરનાં પાંચ નાકા, છઠ્ઠી બારી અને દરબારગઢમાં ખીલ્લીનું મેયર હેમલતાબેન ગોરના હસ્તે પૂજન કરાયું હતું.