ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ચોથીએ યોજાયેલા 'અવધાન' પ્રયોગમાં જૈન સાધ્વી શ્રીકનકરેખાજીએ યાદશક્તિ અને એકચિત્તથી ચમત્કારિક પ્રયોગ કર્યાં હતાં. સાધ્વીજીએ...

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમાનું સર્જન કરવાનો વિચાર કોને આવેલો? બહુ ઓછા લોકો આ વિશે જાણે છે. ઓગસ્ટ-૨૦૧૦ના અરસામાં રાજ્યના નિવૃત્ત...

બ્રોન્ઝથી સજાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો રંગ ૧૦૦ વર્ષ બાદ અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જેવો (ગ્રિન પેટિના) થઇ જશે....

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આણંદ અને વડોદરાથી સરદાર પટેલના બૃહદ કુટુંબના ૩૭ સભ્યો હાજર રહ્યા...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પગલે વિશ્વના નક્શામાં નર્મદા જિલ્લો ચમકી ગયો છે. આ પ્રતિમાના પગલે પગલે નર્મદા જિલ્લાનો તો ભરપૂર વિકાસ થશે જ સાથોસાથ વડોદરા, ભરૂચ અને...

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ કદની અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું સરદાર જયંતીએ ૩૧ ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન...

જંબુસરના પરિવારની મીનાક્ષી વાળંદે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી તાજેતરમાં પુત્રીને જન્મ આપ્યો છે. ૩૨ સપ્તાહની પ્રેગ્નેન્સી સાથે ૧૭-૧૮ ઓક્ટોબરની મધ્ય રાત્રિએ...

વડોદરાના અને અમેરિકામાં વસતા ખગોળ વિજ્ઞાની કરણ જાની તાજેતરમાં અમેરિકામાં એક ગરબાના કાર્યક્રમમાં ગયા હતા. જોકે કરણને આ કાર્યક્રમમાંથી એવું કહીને હાંકી કાઢવામાં...

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ. ઇન્દિરાબેટીજી (જીજી)ની કરોડોની સંપત્તિ માટે ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરામાં માંજલપુરમાં...

વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦...



to the free, weekly Gujarat Samachar email newsletter