રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ધનિક પરિવારોને તેમની સાથે યુકેમાં વર્કર સ્ટાફ લાવવાની છૂટ આપતા ઓવરસીઝ ડોમેસ્ટિક વર્ક વિઝા સિસ્ટમની હોમ ઓફિસ મિનિસ્ટર જેસ ફિલિપ્સે ભારે ટીકા કરી જણાવ્યું હતું કે સરકાર તેની પર ચાંપતી નજર રાખી રહી છે. આવા વિઝા વર્કર્સને તેમના એમ્પ્લોયર સાથે છ...

મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સિટિઝનશિપ સીમા મલ્હોત્રાએ ઇ-વિઝાના પ્રારંભના સંદર્ભમાં હાઉસ ઓફ કોમન્સમાં વિગતવાર માહિતી આપી હતી. સરકાર અગાઉ કરાયેલી જાહેરાત...

યુકેમાં નવા લેબર પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની યોજના અભરાઈએ ચડાવી...

ગેરકાયદે માઈગ્રન્ટ્સ મુદ્દે રવાન્ડા જેવી સમજૂતીની શક્યતા બાબતે બ્રિટિશ સરકારની ઓફરનો ઉત્તર આપતા નામિબિયાએ યુકેમાંથી એક પણ માઈગ્રન્ટ નહિ સ્વીકારીએ તેવી સ્પષ્ટ ચેતવણી આપી છે. બોટ્સવાનાએ પણ બ્રિટનના ગેરકાયદે માઈગ્રન્ટ્સ અને એસાઈલમ સીકર્સને સ્વીકારવાનો...

રવાન્ડાની સરકારી એરલાઈન રવાન્ડએર તેની પ્રતિષ્ઠાને નુકસાનનું કારણ આગળ ધરી પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની એસાઈલમ સીકર યોજનામાં સાથ આપવા તૈયાર નથી. ગયા વર્ષે...

યુકે હોમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા અને આ સપ્તાહથી અમલી નવા વિઝા નિયમો હેઠળ વિદેશી કેર વર્કર પર આશ્રિતોને દેશમાં લાવવા પર પ્રતિબંધ લાગુ કરાશે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે 1 લાખ કેર વર્કરની સાથે 1.20 લાખ આશ્રિતો પણ આવે છે. યુકે સરકાર પાસે સ્પષ્ટ...

હોમ ઓફિસે ગેરકાયદે વર્કર્સ દ્વારા કામ કરવા વિરુદ્ધ ચલાવેલા અભિયાનમાં ડિલિવરુ, જસ્ટઈટ અને ઉબેરઈટ્સ સહિતની કંપનીઓ માટે કામ કરતા મોપેડ ડિલિવરી ડ્રાઈવરોની...

બ્રિટનમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને રાજ્યાશ્રય માટે આવનારા માઇગ્રન્ટ્સને તેમના આગમનના 3 સપ્તાહમાં જ રવાન્ડા મોકલી દેવાશે. હોમ ઓફિસના આ વિવાદાસ્પદ પ્લાન સામે હાઇકોર્ટમાં ચાલી રેહલી સુનાવણીમાં પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે 3 સપ્તાહનો સમયગાળો ગેરકાયદેસર...

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દીવાળી સુધીમાં થઈ જશે તેવી આશા મધ્યે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ભારત સાથે સંભવિત વેપારસંધિનો વિરોધ...

ભારતીયોમાં અભ્યાસ, નોકરી અને પ્રવાસ માટે હજુ પણ બ્રિટન મોસ્ટ ફેવરિટ દેશ બની રહ્યો છે. બ્રિટન દ્વારા જૂન 2022માં પૂરા થયેલા વર્ષ માટે જાહેર કરાયેલા ઇમિગ્રેશન...



to the free, weekly Gujarat Samachar email newsletter