ગુજરાત સમાચારઃ એક સંપૂર્ણ સમાચારપત્ર

માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો નિયમિત વાચક તો હતો જ. પરંતુ સમયના વીતવા સાથે ચાહક પણ બની ગયો છું...

પુસ્તકોની અદ્ભૂત દુનિયા અને અસીમ તાકાતને પીછાણો

નોબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. તેમણે બાળપુસ્તકો ઉપરાંત, 11 જેટલી નવલકથાઓ લખેલી છે. 1993માં નોબેલ સાહિત્ય પારિતોષિક મેળવનાર ટોની મોરિસન સૌપ્રથમ આફ્રિકન-અમેરિકન...

માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત...

નોબેલ સાહિત્ય પારિતોષિક વિજેતા ટોની મોરિસનનું 88 વર્ષની વયે ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સમાં ઓગસ્ટ 2019માં અવસાન થયું હતું. તેમણે બાળપુસ્તકો ઉપરાંત, 11 જેટલી...

હું આપના ન્યૂઝપેપરની વર્તમાન ગ્રાહક છું અને 11 જાન્યુઆરી 2025ના અંકમાં પાન નંબર 32 પર પ્રસિદ્ધ ‘પ્રથમ પ્રવાસી’ લેખ બાબતે કશું કહેવા ઈચ્છું છું. આ લેખ ઘણો...

તંત્રીશ્રી, આપના ‘ગુજરાત સમાચાર’ના દૈદીપ્યમાન દીપોત્સવી અંક માટે તો ‘તમારી વાત’માં ઘણું લખાઇ ગયું છે તે હું જાણું છું. પરંતુ આ નયનરમ્ય અંક વાંચ્યા પછી...

અમેરિકન થેંક્સગિવિંગ ડે 28 નવેમ્બર 2024ના દિવસે હતો જ્યારે કેનેડિયન થેંક્સગિવિંગ ડે અમેરિકન થેંક્સગિવિંગ ડેના દોઢ મહિના અગાઉ એટલે કે મહિનાના બીજા સોમવાર14ઓક્ટોબર 2024ના દિવસે ઉજવાયો હતો.

દિવાળીની નિયમિત ઊજવણીના 15 દિવસ પછી હિન્દુ નવા વર્ષના પ્રથમ મહિના કાર્તિક માસની પૂર્ણિમાએ દેવોની દિવાળી એટલે કે દેવ દીપાવલિનો તહેવાર આવે છે. રાક્ષસ ત્રિપુરાસુર પર ભગવાન શિવના વિજયને દેવો દિવાળી તરીકે ઉજવે છે. આ આધ્યાત્મિક મહત્ત્વ અને દૈવી વિજયનો...

મને 26 ઓકટોબરે ફરી એક વખત અનૂપમ મિશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ વખતે દીવાળી ઊજવણીના આગમન અગાઉ આશીર્વાદ મેળવવાનું ટાણું હતું. આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી. ઈશ્વર પ્રતિ આદર અને આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ પ્રકારના...

હું અહીં કેનેડાના મારખમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની 12 ઓક્ટોબર, 2024ની શનિવારની એડિશનો ઓનલાઈન વાંચી રહ્યો હતો અને તે જ સવારે અમે નોર્થ ઈસ્ટ સરે ક્રીમેટોરિયમ ઈંગ્લેન્ડથી અમારા કાકા મોહિન્દ્રા કુમાર સી. પટેલની ફ્યુનરલ વિધિનું જીવંત પ્રસારણ...

ધાર્મિક હિન્દુ પરિવારોમાં શ્રાદ્ધપક્ષના દિવસો ઘણા પવિત્ર મનાય છે. હિન્દુ કેલેન્ડર-પંચાંગમાં આપણા પિતૃઓ એટલે કે સ્વર્ગવાસ થઈ ગયો હોય તેવા આપણા પરિવારજનો અને વયોવૃદ્ધોને યાદ કરવા દિવસો ફાળવેલા હોય છે. આપણે આ સમયગાળામાં આપણા સહુ વડવાઓને યાદ કરી...



to the free, weekly Gujarat Samachar email newsletter