
સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતશ્રી જ્ઞાનજીવન સ્વામી દ્વારા સંશોધિત અને સ્વામીનારાયણ મંદિર કારેલી બાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પ્રકાશિત ‘શ્રી હરિચરિત્રામૃત...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતશ્રી જ્ઞાનજીવન સ્વામી દ્વારા સંશોધિત અને સ્વામીનારાયણ મંદિર કારેલી બાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પ્રકાશિત ‘શ્રી હરિચરિત્રામૃત...
જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પર લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આરોપીઓએ કિરીટ જોશીની...
કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જ્વેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના...
આમ તો દરેક વ્યક્તિ અનોખી પ્રતિભા સાથે જન્મ લેતી હોય છે પરંતુ, તે પ્રતિભાનો વિકાસ કરવો આપણા જ હાથમાં હોય છે. સામાન્ય રીતે ૧૦૦થી ૫૦ સુધી ઉલટા ક્રમે બોલવાનું...
મ્યનિસિપલ કોર્પોરેશનમાં મેયરપદ ન મળતા કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના નગરસેવિકા વર્ષાબા પરમાર ધ્રુસકે ધ્રુસકે રોઈ પડયા હતા. પોતાના બદલે મેયરપદ માટે...
સેલિબ્રેટિંગ ઇન્ડિયા ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે...
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને તેનાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૧૨ વર્ષના બે તરૂણોએ ગાસી પર શ્વાન રમાડવાના બહાને બોલાવી તરૂણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પાક. મરિન સિક્યુરિટીએ વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી પોરબંદર અને વેરાવળની ચાર બોટ અને વીસથી વધુ માછીમારોના અપહરણ કર્યા છે.
જૈનોના પવિત્ર યાત્રાધામ સ્થળ પાલિતાણાના શત્રુંજય પર્વતથી અંદાજે ૧૫ કિ.મી. દૂર આવેલ કંજરડા ગામના ડુંગરાઓમાં ગત શનિવારે સવારના અગમ્ય કારણોસર આગ લાગી હતી....
મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઈનમાં શિવ ભક્તોનો...