
યુકેમા વસતા અનેક સતવારા સમાજ માટે ખુબ જ આનંદના સમાચાર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી તું નારાયણી વિચારને સાર્થક કરતા અનેક મહિલાઓને મેયર અને પ્રમુખપદ...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
યુકેમા વસતા અનેક સતવારા સમાજ માટે ખુબ જ આનંદના સમાચાર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી તું નારાયણી વિચારને સાર્થક કરતા અનેક મહિલાઓને મેયર અને પ્રમુખપદ...
ભવનાથ તળેટીમાં આમ આદમી વગરના શિવરાત્રી મેળામાં રાત્રે દિગમ્બર સાધુ-સંતોની વાજતેગાજતે રવેડી નીકળી હતી. અંગ કસરતના દાવ વચ્ચે નિર્ધારિત રૂટ ઉપર યાત્રા ફરીને...
રબને બના દી જોડી કહેવત સાર્થક થતી હોય તેમ જાફરાબાદના ટીંબીના રહેતા અને દોઢ ફૂટની ઉંચાઇ ધરાવતા દુલ્હા તેમજ ગીરગઢડાના ફાટસરમાં રહેતી અને બે ફૂટની ઉંચાઇ ધરાવતી...
મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એવા ઝાલાવાડના સપૂત કવિ, લેખક ,પત્રકાર ઝવેરચંદ મેઘાણીની મંગળવાર - ૯ માર્ચે ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે...
કન્યા કેળવણીના પ્રણેતા, કડવા પટેલ સમાજના મોભી, પૂર્વ સાંસદ રાજ્યના પૂર્વ મંત્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલ (મો.લા. પટેલ)નો પાંચમી માર્ચે ૯૨ વર્ષની વયે જીવનદીપ...
ગિરિવરની ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે રવિવારે સવારે સાધુ-સંતો અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું હતું. ત્યારબાદ હર હર મહાદેવના...
ભારતીય નૌકાદળના શિરમોર રહેલા વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની...
સૌરાષ્ટ્રના કેશોદમાં મુસ્લિમ મતાવલંબી રહેલા ૬ વ્યક્તિનાં વડસરિયા પરિવારે ઈસ્લામ ત્યજીને તાજેતરમાં હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. પૂર્વજો કડવા પાટીદાર જ્ઞાતિના હોવાથી હિન્દુ સનાતની ધર્મમાં આવેલા પરિવારનું કેશોદના જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજે ઉમિયા...
અમદાવાદ સ્થિત કાવ્ય મુદ્રા દ્વારા વર્ષ ૨૦૧૯નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવેને અને વર્ષ ૨૦૨૦નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટને મોરારિબાપુના હસ્તે...
કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજકોટથી મુંબઈ તથા દિલ્હીને જોડતી વિમાની સેવા બંધ કરાઈ હતી. અનલોક બાદ દિલ્હી અને મુંબઈ સાથેની વિમાની સેવા તબક્કાવાર રાબેતા મુજબ શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટથી બેંગલુરુની નવી વિમાની સેવાની જાહેરાત કરાઈ છે.