માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા...
મહાલક્ષ્મી મંદિર પાસે તાજેતરમાં ખોદકામ દરમિયાન ૩૬૦ વર્ષ જૂની ૧૫ ખાંભી મળી આવી હતી. આ અંગે ૧૭મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા ક્ષત્રિયો વીરગતિ પામ્યા હોવાનું...
પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના તથા પ્રવાસન વિભાગના રૂ. ૩૨ કરોડના વિકાસકામોનું ૨૦મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યક્રમ રાજકોટમાં ૨૧મી જાન્યુઆરીએ યોજાયો હતો. સહભાગી થતા પાંચ લાખ રૂપિયાનું સમર્પણ ભાગવતકાર...
કેશોદમાં ધારા ટ્યૂશન ક્લાસિસમાં ધો. ૧૦ - ૧૨ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવતા ક્લાસિસના સંચાલક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો ૧૬મીએ દાખલ કર્યો છે. કોરોનાના લીધે ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે બોલાવવા છૂટ અપાઈ આપી છે, પરંતુ...
શહેરમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ થયો છે. રાજ્ય સરકારે રેસકોર્સ અને એરપોર્ટ વિસ્તાર પાસેથી ૨૮ પોશ સોસાયટીમાં ૧૫મી જાન્યુઆરીએ અશાંતધારો લાગુ કરતાં હવે આ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલા કલેક્ટરની મંજૂરી ફરજિયાત લેવી પડશે.
બે વર્ષ પહેલાં રાજકોટનો યુવાન અશ્વિન પટેલ ફેસબૂકથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશ્વિન અને યુવતી કારમાં ચોટીલાથી આણંદપર-સણોસરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ફરવા ગયા ત્યારે શામજી ધોબી, અતુલ સદાદીયા અને સંજય ચૌહાણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. તે...
મુંબઇમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને મહારાષ્ટ્ર ATSના પોલીસ અધિકારી દયા નાયકને બાતમી મળી હતી કે, ગુજરાતના કેટલાક લોકો ઘાતક હથિયારો સાથે મુંબઈમાં ફરી રહ્યા છે. ATSએ અંધેરીના સિટી મોલ પાસે નાકાબંધી કરી હતી. જેમાં શંકાસ્પદ લાગતી ગુજરાતની નંબર...
ગુલાબનગર વિસ્તારમાં બજરંગ ચોક પાસે સંજીવની કિલનિક ધરાવતા ડો. દીપાલીબહેન વિરલભાઈ પંડયાના મોબાઈલ પર મુંબઈના અગ્રીપાડા પોલીસ મથકના ફોજદાર પાટિલ તરીકે ઓળખ આપી થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો કે, જામનગરના રિઝવાનાબહેન શેખ નામના દર્દીએ થોડા દિવસ પહેલાં...
કોરોના સંક્રમણના કાળમાં કેટલાક મંદિરો બંધ છે તો કેટલાક મંદિરોમાં પૂજા -અર્ચના માટે આધુનિક માર્ગ અપનાવાય છે. રાજકોટમાં દિવાનપરા રોડ પર આવેલા વિશ્વકર્મા...