ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

જલારામબાપાના ભક્તિધામ વીરપુરના ગાદીપતિ જયસુખરામબાપાએ મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને ૧૨મી ફેબ્રુઆરીએ...

હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીએ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષાના માર્ગમાં સરળતા રહે એ માટે હળવદની સરકારી શાળાનું સ્વ ખર્ચે નિર્માણ કરાવ્યું છે. વેલેન્ટાઈન ડે...

વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટની શ્રીજી ગૌશાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગૌશાળામાં ગૌપ્રેમીઓએ ગાયમાતાને ભેટીને ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી હતી.

શહેરમાં સિંહોના આંટા વધ્યા છે. સિંહ શિકાર, પાણીની શોધમાં શહેરી વિસ્તારમાં આંટાફેરા મારીને જંગલમાં જતા રહ્યાની ઘટના તાજેતરમાં સીસીટીવીના કારણે બહાર આવી...

સંગીત થેરાપી આમ તો ઘણી પ્રચલિત છે અને તેના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય પર સારી અસર થઈ હોવાના પણ અનેક કિસ્સા નોંધાયા છે. જોકે રાજકોટના ખેડૂત રસિકભાઈ શિંગાળાએ...

રામકથાકાર મોરારિબાપુએ તેના જીવનકાળમાં અગાઉ ૮૪૨ રામકથા કરી છે, પરંતુ રાજુલાના રામપરામાં હોસ્પિટલના લાભાર્થે કરાયેલી ૮૪૩મી કથા કયારેય ન થઇ હોય એવી કથા છે, કારણ કે તેમણે રામપરામાં કથા શરૂ કરી એ સમયે જ લોકડાઉન અને કોરોના મહામારીનું બિહામણું રૂપ...

શહેરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ગોળીબાર અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એકને પકડી પાડ્યો હતો.તાજેતરમાં પહેલા બિલ્ડર...

વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેર પાર્ટસનો વેપાર કરતા સંદીપભાઇ પ્રવીણભાઇ સાંકળેચા ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા. તાજેતરમાં હેકરે સંદીપભાઇનું...

અનેક વિવાદોથી ઘેરાયેલું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ હાલ અલંગમાં ૩૦ ટકા કપાઇ ચૂક્યું છે અને સંપૂર્ણપણે કપાતા હજુ વધુ ૯ માસનો સમય લાગશે તેમ જહાજના અંતિમ...

 વર્ષ ૨૦૦૭માં સિંહોના શિકારની ઘટના બાદ ૨૦૨૧ની શરૂઆતમાં ગીરમાં સિંહનાં શિકારના પ્રયાસ સામે આવતાં વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. સૂત્રાપાડા પંથકમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter