
વેરાવળમાં મોટી શાક માર્કેટમાં આવેલા જલારામ મંદિરે પોષી પૂનમને દિવસે જલારામબાપાને ૨૫ વિવિધ પ્રકારના રોટલાઓનો અનોખો મનોરથ કરાયો હતો. મનોરથમાં જલારામબાપાને...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
વેરાવળમાં મોટી શાક માર્કેટમાં આવેલા જલારામ મંદિરે પોષી પૂનમને દિવસે જલારામબાપાને ૨૫ વિવિધ પ્રકારના રોટલાઓનો અનોખો મનોરથ કરાયો હતો. મનોરથમાં જલારામબાપાને...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગિરનારમાં સિંહદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને મંજૂરી મળતા પ્રજાસત્તાક પર્વના દિવસથી, ૨૬મી જાન્યુઆરીથી જૂનાગઢમાં ગિરનાર...
ધોરાજીના સુપેડી ગામે યુવતીએ લગ્નના ફેરા પહેલાં તાજેતરમાં કોલેજની પરીક્ષા આપી હતી. યુવતીના અભ્યાસ પ્રેમને લોકોએ બિરદાવ્યો હતો. સુપેડી ગામે રહેતી અને ઉપલેટા...
રતનપુર ગામના ૧૧૬ વર્ષના વયોવૃદ્ધ આજે પણ તન-મનથી સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પાંચ પાંચ દાયકા સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. આજે પણ નિરોગી સ્વસ્થ વૃદ્ધ ખીમા ભીમા ઓડેદરા તથા તેમનાં પત્ની સુમરીબહેને જીવનની સદી પૂરી કરી લીધી છે. યુવાનોને...
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી ૬ વર્ષ પહેલાં જાલી નોટ કૌભાંડ પકડાયું હતું. ભરતનગર વિસ્તારમાં પકડાયેલી જાલી નોટનો છેડો બોટાદ જિલ્લામાં પહોંચતા ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૭ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધારને...
રાજકોટ નજીક ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક...
અબુધાબીમાં ૨૦૧૯માં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિકની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળવનારા રાજકોટ શહેરના પહેલા પેરા-સ્વિમર મંત્ર જિતેન્દ્રભાઇ હરખાણીને...
કૂદકેને ભૂસકે રાજકોટ હરણફાળ ભરે છે જેમાં વધુ એક છોગું ઉમેરાયું છે. શહેરના રૈયારોડ પર રૂ. ૨૫.૫૩ કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંડરબ્રિજ...
કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ પાસે આવેલા લોધીકા તાલુકાના પારડી ગામમાં ૨૩મી જાન્યુઆરીએ હતા ત્યારે તેમણે લોકોનાં ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓને જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરતાં અને આબરૂ જવાનો ડર લાગતાં જ પાણી પુરવઠા પ્રધાન...
સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરાયા ઉપરાંત સ્કંદપુરાણમાં પ્રભાસ તીર્થમાં જેટલા સ્થળો દર્શાવાયા...