ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક ૧૧મીએ સાંજે છ વાગ્યે મળવાની હતી. આ બેઠક પ્રધાનમંત્રી ઓફિસની સૂચના બાદ અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવી હોવાનું ટ્રસ્ટના જનરલ મેનેજરે...

અગતરાયની દૂધની ડેરીમાં એક સમયે રોજ ૩ કિલો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ દૂધ ભરવા માટે થતો હતો, પરંતુ હવે પ્લાસ્ટિકની કોથળીનો વપરાશ નહીંવત બની ગયો છે કારણ કે આ ડેરીએ જે લોકો પોતાનું વાસણ લઈને આવે તેમને જ દૂધ વેચાતુ મળે છે. ડેરી સંચાલક ગિરીશભાઈ જેઠુરભાઈ...

બોટાદના પાળિયાદ ગામના હિતેશ યાદવના નામથી ફેસબુક પર મુકાયેલી પોસ્ટે લોકોમાં ભારે આશ્ચર્ય જગાવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે કે, આજના સમયમાં મધ્યમ વર્ગના પુરુષ કોઇને કોઇ રીતે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. લોકડાઉન બાદ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે....

વાંકાનેરના સરતાનપર રોડ પરની સેટમેક્સ ફેક્ટરીના સંચાલક વિનોદભાઈ નારણભાઈ ભાડજાને એક પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી પછી ફેક્ટરીના ભાગીદાર હાદકભાઈ ઘોડાસરાએ અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ આદરતાં જણાયું...

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની આગામી ૧૧ જાન્યુઆરીએ યોજાનાર વર્ચ્યુઅલ બેઠકમાં જાહેરાત કરાશે. આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જોડાશે. તેવા અહેવાલ છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન...

સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે બીજી જાન્યુઆરીએ પરોઢિયે કપાસ ભરેલી ટ્રક અને સુરેન્દ્રનગર તાલુકાના ખેરાડી ગામે લૌકિક ક્રિયા અર્થે જતી કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. આ આગમાં ક્ષત્રિય સમાજના...

ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું રાજકોટમાં વર્ચ્યુઅલ ભૂમિપૂજન વડા પ્રધાન મોદીએ ૩૧મી ડિસેમ્બરે કર્યું હતું. રાજકોટથી ૧૬...

હિન્દુ દેવી-દેવતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે અભદ્ર ટિપ્પણીના કેસમાં જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી વિરુદ્ધ ભાજપના ધારાસભ્યના પુત્રે પોલીસમાં કેસ કર્યો હતો. તેથી ઇન્દોર પોલીસે બીજી જાન્યુઆરીએ મુનવ્વર ફારૂકી અને અન્ય ચારની...

જિલ્લામાં સિંહની ત્રિપુટીએ છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ડેરા તંબુ તાણ્યા છે. બીજી જાન્યુઆરીએ રાત્રે નાના ભાયસર ગામમાં સિંહ જોવા મળ્યાં હતાં. સિંહોએ બીજીએ પણ એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter