ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

જસદણ નજીકના મઢડા ગામના અને આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહી ખેતીકામ - ડ્રાઈવિંગનું કામ કરતા હરેશ જેસંગ ચાવડા પાસે રૂ. ૫૦૦ની જૂની ચલણી નોટો હોવાથી તે વટાવવા નીકળ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે હરેશ જેસંગ ચાવડા, તેના પિતરાઈ...

ગોંડલની સબજેલમાં કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા સહિતની ટોળકીને જેલમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદના પગલે જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ગુનેગારો સાગરિતો સહિત જલસા પાર્ટી માણતા પકડાયા હતા. ગુનેગારોને સુવિધાઓ પૂરી પાડવા,...

અમરેલી નજીક ચાંદગઢ ગામમાં ૨૫મી ડિસેમ્બરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જોકે કોરોનાની ગાઈડલાઈન ફોલો થતી ન જોવા મળતા અને વહીવટી તંત્રની મંજૂરી...

રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં મેડિકલ કોલેજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજને પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી...

વડા પ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દિલસોજી વ્યક્ત કરાઇ છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નિકટતા ધરાવતા વડા પ્રધાન મોદીએ ૧૧ ડિસેમ્બરે ટ્વીટર...

શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...

રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના...

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલ્લાને દરરોજ સવાર - સાંજ જે ભોજન થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે.

ગીર પંથકમાં થતી ભૂસ્તરીય હિલચાલમાં રવિવારે મોડી રાતથી અચાનક વધારો નોંધાતા ચિંતાથી પરેશાન લોકોને ભરશિયાળે પરસેવો વળી ગયો છે. રવિવારે મધરાત્રે ૧ વાગ્યાથી...



to the free, weekly Gujarat Samachar email newsletter