
ઓક્ટોબરથી ગીરનું અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે જ એશિયાઈ સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સિંહોને પજવણીનો...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ઓક્ટોબરથી ગીરનું અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે જ એશિયાઈ સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સિંહોને પજવણીનો...
ધ્રોલની ભાગોળે આવેલા માતાજીના મંદિરે નર્સ અને તેના પતિ દર્શનાર્થે જતા હતા. તે સમયે નિર્જન માર્ગ પર બાઇક પર ધસી આવેલા બે નરાધમોએ તેમને આંતરી લીધા હતા. પતિને છરી બતાવી તેને માર માર્યો હતો અને દંપતીના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. એ પછી પરિણીતાને છરી...
વલ્લભીપુર તાલુકાના માલપરા ગામના અને ધોળકા રેલવે ક્વાર્ટરમાં રહેતા લાભુભાઇ રમતુભાઇ નાયક (ઉ. વ. ૪૦) તેમના કૌટુંબિક ભાઇઓ સહિતના પરિવાર સાથે ભાવનગર નજીક કોળીયાક...
સગી બહેન પર છેલ્લા ૧૬ વર્ષ સુધી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ પરિવારને થતાં પરિવારે પીડિતાને હિંમત આપતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં ૪૫ વર્ષની પીડિતાના ૨૨ વર્ષ પહેલાં જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયાં હતાં. તેને એક સંતાન પણ છે. લગ્નનાં...
રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ૧૨મી ઓક્ટોબરે ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. છેલ્લા ૧૭ વર્ષથી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન...
ચાર જણાએ જામનગરમાં સગીરા પર કરેલા ગેંગરેપના બનાવથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે જામજોધપુરમાં સગીરા પર વારંવાર દુષ્કર્મના બનાવની જાણ થતાં પિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. જામજોધપુરમાં રહેતી ૧૮ વર્ષ અને બે દિવસની પુત્રી પર જામજોધપુરના...
શહેરમાં જમીન મકાનોના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા અને રોલ્સરોય્સ જેવી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ધરાવતા બિલ્ડર મેરામણભાઈ પરમાર દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા ચકડોળે ચડી છે ત્યારે આ બનાવ અંગે પોલીસ દ્વારા મૌન સેવાયું છે. જી. જી. હોસ્પિટલના...
પીપલિયાનગરમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કારાભાઈ લાધાભાઈ વણપરિયાનું તાજેતરમાં જ નિધન થયું હતું. તેમની ઉત્તરક્રિયામાં તેમના પરિવારે કોરોના મહામારીમાં લોકોની તંદુરસ્તી માટે નાસ લેવાના મશીનનું વિનામૂલ્યે વિતરણ કરી નવો રાહ ચિંધ્યો છે.
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લાંબા સમયથી બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર - જલારામ મંદિરનાં દ્વાર સોશિયલ ડિસ્ટન્સિંગના સરકારી નિયમોને આધીન આઠમી ઓક્ટોબરથી...