
જસદણ પંથકમાં ભજનિક અને લોકગાયિકા તરીકે નામના ધરાવતી યુવતી હેતલ ડાભીએ તેના પરણિત અને બે સંતાનના પિતા એવા પ્રેમી રાજેશ સાથે ૧૦મી ઓક્ટોબરે સવારે ઝેરી દવા...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
જસદણ પંથકમાં ભજનિક અને લોકગાયિકા તરીકે નામના ધરાવતી યુવતી હેતલ ડાભીએ તેના પરણિત અને બે સંતાનના પિતા એવા પ્રેમી રાજેશ સાથે ૧૦મી ઓક્ટોબરે સવારે ઝેરી દવા...
સોમનાથ મહાદેવના દર્શને આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે એ માટે દિલ્હીના એક સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેનનનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિએ એક મશીન મંદિરને ભેટ આપ્યું છે. સોમનાથ મહાદેવના ભક્ત અને દિલ્હીના ઉદ્યોગપતિ પ્રદિપકુમાર તનેજા પોતાની કંપનીમાં...
આખરે ગિરનાર રોપ- વેની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું ૯મી ઓક્ટોબરે નોંધાયું છે. ઓસ્ટ્રિયાથી બીજી ટીમ આવ્યા બાદ આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. ૮ વ્યક્તિનાં...
બરડા પંથકમાં ૧૦મી ઓક્ટોબરે રાત્રે ૧.૦૦ વાગ્યાથી સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ભૂકંપના વધુ ચાર આંચકા આવતા અડવાણા, સોઢાણા, ભોમિયાવદર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આ આંચકાઓની તપાસ અર્થે રાજ્યકક્ષાએથી ટીમ મોકલવામાં આવે તેવી માગ ઊઠી છે. પોરબંદરના...
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે.
ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યું છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રૂપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી...
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાની ૪ જણાનાં મોત થયાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભારતનું નામ રોશન કરનારા કાર રેલિસ્ટ ભરત દવેનો પણ સમાવેશ થાય...
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાના કેસમાં ભભૂકી ઉઠેલો રોષ હજી શમ્યો નથી ત્યાં જામનગરમાં એક સગીરા પર ૪ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર ચોથી ઓક્ટોબરે જાહેર થયાં છે. પોલીસે આ કેસમાં ૩ નરાધમોની...
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...