નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના વિજયરાજનગરમાં રહેતા પુત્રએ પત્ની અને બે દીકરી સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધાના બનાવથી ખળભળાટ મચ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના વિજયરાજનગરમાં રહેતા પુત્રએ પત્ની અને બે દીકરી સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધાના બનાવથી ખળભળાટ મચ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ...
ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ આઈએએનએસ ‘વિરાટ’ મુંબઈના નેવલ ડોકયાર્ડથી ભાવનગર પાસેના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં વિસર્જન પામવા રવાના થઈ ચૂક્યું છે. નૌકાદળમાં...
અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે...
ભેંસાણ તાલુકાના છોડવડી ગામના બાબુભાઈ રાજાભાઈ પોંકિયા (ઉ. વ. ૫૮) અતિવૃષ્ટિથી પાકમાં થયેલી નુકસાનીથી મુશ્કેલીમાં આવી ગયા હતા. નુક્સાનીથી ભયભીત ખેડૂત ખેતરમાં એકલા હતા ત્યારે તેમણે કેરોસીન છાંટી સળગી જઈને ૧૧મી સપ્ટેમ્બરે આપઘાત કરી લીધો હતો. તેમના...
કોવિડ – ૧૯ની સૌથી વધુ અસર વડીલો પર થવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે તેવામાં સારા સમાચાર એ છે કે મૂળ અમેરેલીના લાઠી તાલુકાના અને દાયકાઓથી સુરત આવીને વસેલા...
કોરોનાએ રાજકોટમાં સામાન્ય પ્રજા ઉપરાંત તબીબી જગતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ શહેરમાં આશરે ૧૨પ તબીબો કોરોનાથી સંક્રમિત થયાં છે. આઈએમએના સૂત્રોએ જણાવ્યું કે, પૂરતી તકેદારી લેવા છતાં દર્દીઓની સારવાર કરવાની હોવાથી આશરે સવાસો ડોક્ટર્સ કોરોના...
જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર સોમવારથી ભાવિકો માટે ખૂલી ગયાં છે. જગતમંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન સાથે આરતીનો લાભ લઇ શકશે. આરતીના...
વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનારા ભાગેડુ લંપટ શિક્ષક ધવલ હરીશચંન્દ્ર ત્રિવેદી (ઉં ૫૨)ની દિલ્હી સીબીઆઈએ હિમાચલ પ્રદેશથી તાજેતરમાં ધરપકડ કરી...
અમરેલી જિલ્લાની એક મહિલા પીએસઆઇએ એસપીને તાજેતરમાં અરજી કરી હતી કે, રાજુલાના સેશન્સ કોર્ટના જજે તેને વિચિત્ર મેસેજ કર્યો હતો. મહિલાએ અરજીમાં જણાવ્યું કે, ૩૧મી ઓગસ્ટે સવારે ૮.૪૦ વાગ્યે મહિલા પીએસઆઇએ પોતાનો મોબાઇલ જોયો તો તેમાં રાત્રે ૨.૪૩ વાગ્યે...
રાજકોટ શહેરના વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબહેન ભેસાણિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની આગેવાનીમાં...