
ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી દેશ બન્યો છે. જેના દ્વારા કાશ્મીરની કૃષિ પેદાશ હવે કન્યાકુમારીમાં પણ ઊગી શકે છે. ગુજરાતના ઘઉં આસામમાં...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી દેશ બન્યો છે. જેના દ્વારા કાશ્મીરની કૃષિ પેદાશ હવે કન્યાકુમારીમાં પણ ઊગી શકે છે. ગુજરાતના ઘઉં આસામમાં...
સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પટેલ નેતાઓ વચ્ચેના મતભેદો વધ્યા છે. તાજેતરમાં ખોડલધામના નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હુંકાર...
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ઘેટિયા ગામે ગુરુકૂળમાં રાજકોટની યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી...
ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સમુદ્રમાં રૂ. 950 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલ સુદર્શન સેતુનું લોકાર્પણ થયાને માંડ છ માસ થયાં છે ત્યાં તેના પર ગાબડાં અને...
જૈનોના સુપ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણામાં રહેતા અને સાધુજીવન ગાળતા ત્રણ બાળમુની રવિવારે સવારે તેના માતા-પિતા સાથે વિહાર કરતા હતા તે વેળાએ પોલીસે બાળ-મુનિઓના...
રાજકોટ શહેરના બહુચર્ચિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં ગેમ ઝોન જ્યાં આવેલું હતું તે જગ્યાના માલિકો, ગેમ ઝોન ચલાવતી હતી...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની 14 જૂને રાજકોટમાં પધરામણી થતાં હરિભક્તોએ રંગેચંગે તેમને આવકાર્યા હતા.
ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં...
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા...