
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જિંદગીની સૌપ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડનારા અને જીતનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઋણ ભૂલ્યા નથી. રવિવારે રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન...
જામનગર શહેરની ભાગોળે આવેલી રિલાયન્સ કંપનીની ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી થઈ...
દેવભૂમિ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દ્વારકાના દરિયામાં સાહસિક સ્કૂબા ડાઇવિંગ કરી, ઊંડા દરિયામાં...
વડાપ્રધાને શનિવારે ઓખા - બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું તે બહુ વિશેષ છે. 978 કરોડ રૂપિયાનાં ખર્ચે સાકાર થયેલા આ બ્રિજની લંબાઇ 2320...
ઓખા-બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં ડૂબકી મારીને પેટાળમાં ડૂબેલી પ્રાચીન દ્વારિકાનગરીના...
સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી...
ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકામાં ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એક જ મેદાનમાં એકસાથે 37 હજારથી વધુ...
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી...