ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો...

જામનગર શહેરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા...

ઉત્તરાખંડના કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા યાત્રા સોમવારે સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. પ્રથમ વખત 1008 યાત્રીએ માત્ર...

અમરેલીનાં વતની અને છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઇમાં વસતા દીપક ગ્રૂપનાં ચેરમેન ચીમનભાઈ કે. મહેતા (સી.કે. મહેતા)એ ત્રીજી જુલાઇના રોજ અંતિમ શ્વાસ લીધા. તાજેતરમાં...

કેનેડામાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે ગયેલા સિદસરના વતની અને પાલનપુર ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રમેશ ડાંખરાના પુત્ર આયુષનું ટોરેન્ટો સિટીમાં શંકાસ્પદ...

 દેશી કેરીની જાતો લુપ્ત થતી જાય છે ત્યારે ધારી તાલુકાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઘરે એક જ આંબામાં 14 પ્રકારની કેરીની જાતો વિકસાવી અન્ય ખેડૂતોને...

હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે 54 ફૂટની ભવ્ય પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરાયું છે. આ સિવાય મંદિર પરિસરમાં વિશાળ અને આધુનિક...

પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન સાથે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત આવ્યો છે. ઓલરાઉન્ડ પરફોર્મન્સ દ્વારા ક્રિકેટ જગતમાં આગવી ઓળખ ઊભી કરનાર પૂર્વ ક્રિકેટર...

મન હોય તો માળવે જવાય તે ઉક્તિ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાનકડા કુડા ગામની વતની દિવ્યાંગ યુવતીએ સાર્થક કરી બતાવી છે. પાયલ બારૈયા નામની યુવતી એક પગથી...

એ સમય હતો વર્ષ 2011નો હતો. મારા પતિ નીલેશ જાનીને કેન્સરની બીમારીનું નિદાન થયું. ઓપરેશન, દવાઓ, રેડિએશન આ બધાને પહોંચી વળવા માટે લાખો રૂપિયાની જરૂરત ઊભી...



to the free, weekly Gujarat Samachar email newsletter