
મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરથી આશરે 60 કિમી દૂર દરિયાકિનારે આવેલા માધવપુર ગામની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીના...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરથી આશરે 60 કિમી દૂર દરિયાકિનારે આવેલા માધવપુર ગામની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીના...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી...
આમ આદમી પાર્ટી (‘આપ’)ની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત ગુજરાત પહોંચ્યા હતા અને 16 એપ્રિલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના INDIA એલાયન્સના...
માતાનું દૂધદાન આપે છે શિશુને જીવનદાન. આ સૂત્રને સાકાર કરવા રોટરી ક્લબ ભાવનગર દ્વારા હવે શહેરમાં મધર્સ મિલ્ક બેન્કનો આરંભ થઇ રહ્યો છે. રોટરી અમૃતાલય ખાતે...
કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને...
અનંત અંબાણીના પ્રિ-વેડીંગ કાર્યક્રમમાં અનંત અંબાણીએ ભાવુક સ્પીચ આપી હતી. તેમણે તેમના પરિવાર અને રાધિકાના પરિવારનો ખાસ આભાર માન્યો હતો. તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત...
ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક...
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમના છેલ્લા દિવસે સોમવારે લગ્ન લખવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, આ સાથે જ ભવ્યાતિભવ્ય ત્રણ દિવસના પ્રિ-વેડિંગ...
વડાપ્રધાને દેશની ચાર પીઠમાં સ્થાન ધરાવતી દ્વારકા શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના...