ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ગુજરાતન એક ગામમાં ચાર દીકરીઓના પિતાએ આખા ગામની દીકરીઓના હિતમાં પ્રેરક નિર્ણય લીધો છે. તેમણે નક્કી કર્યું છે કે ગામના જે ઘરે દીકરીનો જન્મ થશે તેમને 10 હજાર...

વિશ્વવિખ્યાત સંગીતકાર-પિયાનોવાદક કલાગુરુ અને ગુજરાતનું ગૌરવ એવા કાંતિભાઇ સોનછત્રાનું ત્રીજી નવેમ્બરે રાજકોટસ્થિત નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 93 વર્ષના...

કારતક સુદ અગિયારસ - ચોથી નવેમ્બરે કૃષ્ણભક્તો દ્વારા તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ દ્વારા ખૂબ જ ઉમંગ-ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જોકે યાત્રાધામ બેટ દ્વારકામાં...

મોરબીના ઝૂલતા પુલની જાળવણી - સંચાલનનો કોન્ટ્રાક્ટ લેનાર ઓરેવા કંપનીની ઘોર બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે માનવવધના આ ભયાનક અપરાધમાં કંપનીના...

પોરબંદરના એમજી રોડ પર મુખ્ય બજારમાં આવેલ 192 વર્ષ પુરાણું મહાલક્ષ્મી માતાજીનું મંદિર ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એક જ પખવાડિયામાં બીજી વખત ગોહિલવાડની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે શહેરમાં લાખાણી પરિવાર દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ...

135 માનવ-જિંદગીને ભરખી જનાર મોરબી ઝૂલતા પુલની કરુણાંતિકાને સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ આ પુલનું સંચાલન સંભાળનાર કંપની કે તેના માલિકો સામે કોઇ...

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ‘આપ’માં જોડાયા છે. 

મોરબી માટે રવિવારની સાંજે ગોઝારી બની રહી. ઝલતો પુલ તૂટવાની આ દુર્ઘટનાને પગલે 1979માં મચ્છુ ડેમ તૂટતાં આવેલા વિનાશકારી પૂરની યાદ તાજી થઈ હતી. 11 ઓગસ્ટ 1979ના...

રશિયાના પ્રેસડેન્ટ વ્લાદિમીર પુતિને મોરબીમાં પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર...



to the free, weekly Gujarat Samachar email newsletter