
ગુજરાતના અગ્રણી કાર્ટુનિસ્ટ અને ‘ગુજરાત સમાચાર’ પરિવારના સભ્ય એવા ‘જામી’નું ૧૧ જુલાઇના રોજ જામનગરમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ‘જામી’ એક સપ્તાહથી...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ગુજરાતના અગ્રણી કાર્ટુનિસ્ટ અને ‘ગુજરાત સમાચાર’ પરિવારના સભ્ય એવા ‘જામી’નું ૧૧ જુલાઇના રોજ જામનગરમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ‘જામી’ એક સપ્તાહથી...
બગસરા-અમરેલી રોડ પર બાબાપુર ગામ નજીક ૨૦મી જુલાઈએ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારનાં ૪ જણાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકમાં સાસુ-વહુ અને બે ભાઈ-બહેન બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર સહિત કુલ ૬ને ઇજા થઈ છે. ઘાયલોમાંથી...
ફેસબુક પર ફ્રેન્ડશિપ થયા પછી કામ અપાવવા માટે બોલાવવામાં આવેલો પંજાબનો ફ્રેન્ડ નિકોલ અરોરા લોઢવા ગામના ખેડૂત રમેશભાઇ રામભાઇ કછોટના ઘરમાંથી રૂ. ૧૧ લાખની રોકડ રકમ, દાગીના, લેપટોપ અને મોબાઇલ ફોન લઇને નાસી ગયો હતો. જોકે, પોલીસે તાકીદે તપાસ હાથ ધરીને...
કોરોનાના સંકટ વચ્ચે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. જોકે એ સાથે બેંકની સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત તમામ બેઠકો બિનહરીફ થવાનો નવો કિર્તીમાન પણ બેંકમાં સ્થપાયો છે. બે બેઠકો પર વિજય સખિયા અને યજ્ઞેશ જોશીએ...
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ પીચ અને ગ્રાઉન્ડનાં નિષ્ણાત ક્યુરેટર રસિક મકવાણાનું ૧૩મી જુલાઈએ રાજકોટમાં નિધન થયું હતું. તેઓ પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડમેન હતાં.
સિહોરમાં આંબેડકર ચોકમાં કોઈએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો ડોલથી ચહેરો ઢાંકી દીધો હતો. આ સાથે જ પ્રતિમાની બાજુમાં દારૂની બોટલ મૂકી દીધી હતી. સમગ્ર...
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૧મી જુલાઈએ વહેલી સવારે પત્ની અંજલિબહેન સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. મહાદેવને જળાભિષેક સાથે...
કેન્દ્રના શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ તાજેતરમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દીવાદાંડી સહિત દેશમાં ૧૯૪ જેટલા દીવાદાંડીના સ્થળોને મુખ્ય પર્યટક આકર્ષણ...
પાંચ જેટલા કોંગ્રેસી પક્ષપલટુઓએ તાજેતરમાં ભાજપમાં પ્રવેશ કર્યા પછી હવે ભાજપની મૂંઝવણ પણ વધી રહી છે. ટિિકટની ફાળવણી માટે પક્ષમાં જ અંદરોઅંદર હોડ જામી રહી છે. કમલમમાં લાલ જાજમ બિછાવવાની ભાજપને ભારે પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હજુ તો પેટાચૂંટણીના...
વંથલી તાલુકાના ખોરાસામાં વેંકટેશ્વર તિરુપતિ બાલાજી મંદિરના મહંત અને મુખ્ય ટ્રસ્ટી સાધુ શ્યામનારાયણાચાર્યની ગુરુપૂર્ણિમાના દિવસે જ પાંચમી જુલાઈએ મહિલા સામે...