ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

કોરોના વાઈરસના વૈશ્વિક ફેલાવવા વચ્ચે તમામ કામ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છવાયેલો છે. પરંતુ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તેજીનો...

મિસ્કીન કોલોનીમાં મેમુદાબહેન અલરખા સેલત (ઉ. ૭૫) અને તેમના ૫ પુત્રોનો પરિવાર રહેતો હતો. મેમુદાબહેન, સાજિદ અને ઇમરાન એક સાથે રહેતા હતા. સાજિદ (ઉ. ૩૦)ની પત્ની રિસામણે છે. થોડા દિવસથી દીકરાને પણ રોજ માતા સાથે જમવા બાબતે ઝઘડતો થતો રહેતો. તાજેતરમાં...

માળિયા તાલુકાનાં બુધેચા ગામે નદીમાંથી માટી કાઢવાની કામગીરી તાજેતરમાં થઇ રહી હતી. એ સમયે આશરે ૨૦૦ કિલોના વજનવાળી બે મૂર્તિઓ મળી આવી હતી. જેમાં એક શિવ દરબાર...

કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં હમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારિબાપુની માફી માગે અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ સાથે રાજ્યભરના...

આહિર અગ્રણી અને ઓઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા આશ્રમ ઓઇલકાર રામભાઇ આંબલિયાએ તાજેતરમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. રામભાઇના પુત્રએ જણાવ્યું કે, મૃતક, તેમનાં પુત્ર તથા જામનગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ...

રાજ્યસભાની ચૂંટણી સમયે ગાંધીનગર વિધાનસભામાં રાજકીય મેળાવડો જામ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડયા હતા. ચૂંટણી પત્યા પછી કોંગ્રેસના હારેલા ઉમેદવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તેમની નજીકના વડોદરાના કાર્યકરનો રિપોર્ટ...

મનહર પ્લોટમાં ગલાલ કૃપા મકાનમાં રહેતા જયરામભાઇ સગપરિયા (ઉ.વ.૯૨)એ સોમવારે સવારે ૧૧ વાગ્યે મકાનના ઉપરના ભાગે રહેતા પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાને પૂછ્યું કે, લોખંડનો ભંગાર શું કામ વેચ્યો? સસરાએ સવાલ કરતાં ભાવના અને તેના પુત્ર શુભમ ક્રોધે ભરાયાં...

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિરની આસપાસ પ્રાથમિક ગણતરીમાં જ આશરે એક સાથે ૪૫ જેટલા ગીધ તાજેતરમાં જોવા મળી આવ્યા...

તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદ અને વર્ષ કેવું જશે તેના વરતારાની દાયકાઓ જૂની પરંપરા ચાલી આવે છે. જે મુજબ આ વર્ષે પણ કૂવામાં રોટલો પધરાવામાં આવતા પૂર્વ દિશા તરફ રોટલો જતાં વરસાદ અને વર્ષ બંને સારા જવાના એંધાણ વ્યકત કરાયા છે. આમરા...

રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર પરિસરની પવિત્ર માટી તેમજ સોમનાથ સાંનિધ્યે આવેલા હીરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી...



to the free, weekly Gujarat Samachar email newsletter