ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

કોલેજિયન યુવક-યુવતીઓને ટાર્ગેટ બનાવી નશીલા પદાર્થોનો કારોબાર કરતા વડોદરાના ૨૦ જેટલા નાના ડ્રગ પેડલરોની માહિતી પોલીસને મળતાં તમામનાં નામ-સરનામાં મેળવીને...

આશરે છેલ્લા બે મહિનાથી કેટલાય મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ છે. સરકારે લોકડાઉન ફાઈવ પછી શરતોને આધીન ધાર્મિક સંસ્થાઓ-મંદિરોને છૂટ આપવાની જાહેરાત કરી. જોકે...

જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ગયા વર્ષે યોજાયેલી ૭ બેઠકોની ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો પર આચાર્ય પક્ષના નંદલાલભાઇ દલસુખભાઇ બામટા,...

શહેરમાંથી સૌરાષ્ટ્ર સહિત વતન જવાની છૂટ મળી જતાં લોકો વતન તરફ જવા લાગ્યા છે. ૧૬મી મેએ અહેવાલ હતાં કે, છેલ્લાં નવ દિવસમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં કુલ ૯૦૨૪ બસોમાં અંદાજે ૩.૧૫ લાખ લોકો સુરતથી ઘરભેગા થયા બાદ ૧૬મી મેથી બસોનો ફ્લો ઘટી જતાં...

લોકડાઉનના ૫૦ દિવસ સુધી અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહી શક્યો હતો, પરંતુ સરકારે ૭૦ હજારથી વધુ લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી અમરેલી જવાની છૂટ આપતાં જ આખરે કોરોના સુરતથી અમરેલી આવી પહોંચ્યો હતો. અમરેલી તાલુકાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધા...

નવાગઢ વિસ્તારમાં ગઢની રાંગ પાસે રહેતો શ્રમિક પરિવાર ગરમીના કારણે પોતાના ઝૂંપડાની બહાર ફૂટપાથ પર સૂતો હતો. એ સમયે લોકડાઉન વચ્ચે ૧૭મી મેની મધરાત્રે માતા-પિતાની વચ્ચે ઊંઘતી ૬ વર્ષની બાળકીનું અજાણ્યા માણસે અપહરણ કર્યું અને બાળકીને બાજુની શેરીમાં...

કરજણના જૂની જીથરડી ગામમાં ગુરુકુળ બનાવવા સુભાનપુરાના એસ્ટેટ બ્રોકર સાથે રૂ. ૧૩.૭૫ કરોડની ઠગાઈ કરવાનું કૌભાંડ આચરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા ૬ વર્ષથી નાસતાં ફરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના કે. પી. સ્વામી અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની સીઆઈડી...

લોકડાઉનને કારણે વ્યસનો નહીં સંતોષાતા લોકો આપઘાત કરવા તરફ વળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યસનીઓએ આપઘાતનો પ્રયાસ કે જિંદગી ટુંકાવી લીધાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. રાજકોટ તાલુકાના કુવાડવા ગામે બીડી નહીં મળવાથી રહેતા કુંવરજીભાઇ ધનાભાઇ...



to the free, weekly Gujarat Samachar email newsletter