ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

જેલમાં રહેલા કેદીઓ દર અઠવાડિયે એક વખત પોતાના પરિવારજનોને રૂબરૂ મળી શકે, પણ કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે હવે રૂબરૂ મુલાકાત શક્ય નથી. આ સ્થિતિ કેદીઓ અને તેમના પરિવારનો બંને પક્ષે કપરી હોય છે. રાજ્યના જેલ તંત્રએ કેદીઓ માટે ખાસ ઇ મુલાકાતની વ્યવસ્થા...

સૌરાષ્ટ્રમાં રાજકોટ, કાલાવડ, ખાંભા, અમરેલી, જામનગર, ગીર પંથકમાં ૨૬મી એપ્રિલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાંભા અને ગીર બોર્ડરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે...

ગુજરાતની આશરે છ કરોડની વસતીમાં ત્રીજા ભાગની વસતી અને ૩પ ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર કોરોનારૂપી કાળથી થતાં મોતને નાથવામાં મોટી જીત મેળવી...

પ્રથમ જ્યોતર્લિંગ સોમનાથ મહાદેવનો ૭૦મો સ્થાપના દિન તિથિ મુજબ વૈશાખ સુદ પાંચમ, આ વર્ષે ૨૭મી એપ્રિલે હતો. લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે....

જિલ્લાના કેશોદમાં ટ્રાફિક જામ, ભીડ ઉમટી પડતાં ૨૭મી એપ્રિલે શહેરની બજારો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. કેશોદમાં ગાઇડલાઈનનો ઉલાળિયો કરી લોકો રસ્તા ઉપર...

ભારતભરમાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલા કોરોના વાયરસ અને વધતા જતાં કોરોનાના કેસોની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી...

મોરબીમાં જૂના પાવરહાઉસ નજીક પેપર મિલ પાસે રહેતા પ્રયાગરાજના વતની સુરેશકુમારને ત્રણેક મહિના પહેલાં પગમાં કાચ ઘૂસી જતાં ગંભીર ઈજા થઈ હતી અને તત્કાલીન સમયે...

લોકડાઉન વચ્ચે આંધ્ર પ્રદેશ, પ. બંગાળથી લઈને હજારો પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાઈ પડ્યા હતા. કેટલાય માછીમારો પર કોવિડ-૧૯ અને લોકડાઉનની સ્થિતિમાં દરિયો ખેડવા માટે લગાવાયેલો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લેવાયો હતો. એ પછી  ગુજરાતનાં ૧૧ જિલ્લાના ૩,૭૭૩...

• પ્રસૂતાને હાથલારીમાં દવાખાને લઈ જવાઈ!  • એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણ • દવાના બહાને રખડપટ્ટી• વેરાવળમાં ૭ હજારથી વધુ ખલાસી ફસાયા• માર્કેટ યાર્ડના વેપારીઓ-એજન્ટોને પાસ



to the free, weekly Gujarat Samachar email newsletter