ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ગીર તાલાળા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સિઝન શરૂ થવામાં છે. ફ્રેશ મેંગો એક્સપોર્ટ માટે લગભગ માર્ચ મહિનાથી જોરશોરથી કામગીરી ચાલુ કરાઈ હતી, પરંતુ કોરોનાને...

સૌરાષ્ટ્રમાં રૂ. ૧૫૦૦ની પીપીઆઈ કિટ રૂ. ૪૮૦માં બની છે અને સરકારને ૧૦ હજાર કિટ અપાશે એવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. ૧ લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં આધુનિક સુવિધા ઊભી કરાઈ છે તેમાં ઉમેરા સ્વરૂપે ૧૫૦૦થી ૨૦૦૦માં મળતી પીપીઆઈ...

ત્રાકુડા નામના નર સાવજ થકી બે સિંહણ ગર્ભવતી બની હતી. ૧૩મી એપ્રિલે વન વિભાગે જણાવ્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ડી-વન તરીકે ઓળખાતી સિંહણને ૬ બચ્ચાં જ્યારે...

રાજ્યમાં વાહનો, આવશ્યક સેવાની દુકાનો સહિતના પાસ માટે જિલ્લા વહીવટીતંત્રએ ઓનલાઇન પદ્ધતિ શરૂ કરી છે છતાં સોમવારે સવારે મહેસૂલ સેવા સદને લોકોના ટોળાં અને...

મુંજકા ગામના રહેવાસી અને રાજકોટની એક કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા આશરે દર વર્ષે વિદેશ જતા ૩૬ વર્ષીય યુવાન ૧૫મી માર્ચે રાજકોટ પહોંચ્યા પછી સામેથી જ મેડિકલ...

જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે...

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે તમામ વાહન વ્યવહાર બંધ કરાયા છે. તેથી સૌરાષ્ટ્રમાંથી સુરત અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોમાં રોજગાર માટે પરિવાર સાથે વસતા પરિવારો વતન પાછા આવી શકતા નથી. જોકે ૨૭મી માર્ચની આસપાસ સુરતમાંથી આશરે ૫૦૦થી વધુ પરિવારો બસ, ટ્રેન,...

દુષ્કર્મ, હત્યાના કેસમાં આરોપીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે દોષિતને તાજેતરમાં ફાંસીની સજા ફટકારી છે. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયા (ઉં...

ભીડિયા બંદરના વોર્ડ નં-૪માં નવાતરા વિસ્તારમાં રહેતા ઉમાબહેન કમલેશભાઈ સિકોતરિયાને ત્યાં તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ કેવલ પાડ્યું હતું. આ પરિવાર બીજા માળે રહે છે. ૧૯મી માર્ચે કેવલને ઘોડિયામાં સુવાડ્યો હતો. એ સમયે ઘરના સદસ્યો કામમાં...

 છ ખૂન અને લૂંટ સહિતના ૩૩ જેટલા ગુનામાં સંડોવાયેલા અને રાજકોટના વૃદ્ધાની હત્યામાં આજીવન કેદની સજા થયા બાદ પેરોલ પર છૂટીને નાસી ગયેલા અને તાજેતરમાં જ ઝડપાયેલા સિરિયલ કિલર નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્નો નવીનચંદ્ર મહેતાએ અમદાવાદમાં ઉદય ગનહાઉસના...



to the free, weekly Gujarat Samachar email newsletter