ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીની ઘરવાપસી થઇ છે. સૌરાષ્ટ્રની ટીમે કેપ્ટન જયદેવ ઉનડકટના નેતૃત્વમાં બંગાળ સામેની ડ્રો થયેલી...

• ધ્રોળમાં જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા• વેરાવળ નજીકના રામપરાની સીમમાં નિદ્રાધીન દંપતીની હત્યા• ૮ તમંચા, પિસ્તોલ સાથે ૫ જણાની ધરપકડ કરાઈ• મકાન ધરાશાયી થતાં વૃદ્વાનું મૃત્યુ

 શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષે ૧૫૦થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય...

સૌરાષ્ટ્રમાં હોળી પ્રગટાવાય ત્યારે જાળ કઈ દિશામાં જાય છે તે પરથી આવનારું વર્ષ કેવું જશે તેનો વરતારો કાઢવાની જૂની પરંપરા છે. જોકે તેને વૈજ્ઞાનિક સમર્થન...

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો પ્રમાણે આખા દેશમાં ચેરના વૃક્ષો સૌથી વધુ જામનગર જિલ્લામાં વધ્યા છે. સમગ્ર દેશમાં ચેર વન વિસ્તારમાં કુલ ૫૪ ચો.મી.નો...

કેશોદ નજીક આવેલા નાનકડા ગામ બાવાસીમરોલી ગામે છઠ્ઠી માર્ચે સવારે દિલીપભાઇ માણસુરભાઇ સિસોદિયા (ઉં. ૩૦) અને તેમનાં પત્ની મંજુબહેન (ઉં ૨૮)નો તેમના ઘરમાંથી સજોડે મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈના મોટાભાઇ કનુભાઇએ પોલીસમાં નોંધાવ્યું કે, તેમણે રૂમનો...

આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના પતિ અને નરસિંહ મહેતાના જમાઇનું નામ શું? તે અંગે ઘણીવાર પ્રશ્નો થતાં રહ્યાં છે. ભાવનગરમાં ગીતોના કાર્યક્રમ ‘સૂરીલી સાંજ’ના સંચાલક રાજેશ વૈષ્ણવને આજથી ત્રણેક વર્ષ પહેલાં આ પ્રશ્ન પુછાયો હતો અને ચોક્કસ...

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓ આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલયનો પ્રારંભ થશે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય...

રાજકોટ ખાતે અંદાજિત રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧લી માર્ચે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડિંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી મહાનુભાવોના...



to the free, weekly Gujarat Samachar email newsletter