ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ધારી ગીર પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. ઘણા સિંહોને રેસ્ક્યુ કરી સારવાર માટે અલગ અલગ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી...

 મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સની મદદથી રાજકોટમાં નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન તાજેતરમાં લોન્ચ કર્યું હતું. રાજકોટમાં મેક...

લોકો ઘઉંની ખરીદી વખતે હંમેશા એ વાત પર ધ્યાન આપતા હોય છે કે દાણો કસવાળો હોય અને રંગે સોનેરી હોય. જો ઘઉંમાં થોડાક દાણા પણ કાળા દેખાય તો ભાગ્યે જ કોઇ તેને...

સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...

સૌરાષ્ટ્રમા ૨૯મી એપ્રિલે બપોર બાદ આવેલા વાતાવરણમાં અચાનક પલટાથી ઘટાટોપ વાદળો અને વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદના કારણે ભરઉનાળે નદીમાં પાણી આવ્યા હતા. જયારે વૃક્ષો, વીજપોલ ધ્વસ્ત થયા હતા. સ્મશાન...

વતન આંધ્ર પ્રદેશમાં જવાની જીદે ચઢેલા ૪,૦૬૫ માછીમારોને વેરાવળથી ૨૯મી એપ્રિલથી સાંજના ૬ વાગ્યાથી માંડીને રાતના ૩ વાગ્યા સુધી દર કલાકે ૧૦-૧૨ ખાનગી ટ્રાવેલ બસો ઉપાડી કુલ ૫૪ બસો દ્વારા વિશાખાપટ્ટન મોકલાયા હતા. આંધ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે...

પોરબંદરના ઉદ્યોગપતિ તરીકે જાણીતા રિઝવાન આડતિયાનું આફ્રિકાના માટોલા શહેરમાં અપહરણ થતાં વતન પોરબંદરમાં ચિંતા પ્રસરી છે. અપહરણકારોએ મોટી રકમની ખંડણી માંગી...

 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લોકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે ૩૦મી એપ્રિલથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની...

ગુજરાત સરકારે સોમવારથી મોટાભાગના વેપારી એકમોને ખોલવાની છૂટ આપી હતી, પરંતુ અમરેલી વેપારી મહામંડળે વેપારની સાથે કોરોના સામે લડવાના હેતુથી એક ઉદાહરણીય પગલું લીધું છે. વેપારીઓએ કોરોના મહામારી છે ત્યાં સુધી ઓડ-ઇવન પદ્ધતિથી એમ વારાફરથી દુકાનો ખોલવાનો...

 મોરબીમાં નેપાળી યુવકની પત્નીએ બીજી માર્ચે વહેલી સવારે તેની ૯ માસની અને ૫ વર્ષની એમ બે પુત્રીને ગળે ટૂંપો દઇ હત્યા કરી નાંખી હતી. એ પછીથી તેણે પણ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી તેમજ એફ એસ એલની મદદથી...



to the free, weekly Gujarat Samachar email newsletter