ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

કોરોના મહામારીને કારણે ઉદ્યોગો ધંધા રોજગાર અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સરકારે ઔદ્યોગિક વિસ્તારના મોટાભાગના એકમોને શરૂ કરવાની છૂટ તો આપી છે, પરંતુ નાના મોટા કારખાનેદારો હજુ પણ મંજૂરીની રાહમાં બેઠા છે. તો કેટલાક કારખાનેદારો પાસે કામ નથી....

કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે આખા વિશ્વમાં લોકો મહેનત કરી રહ્યાં છે. ભાવનગર અને મુંબઇના આંખના સર્જનો દ્વારા એક વાઇરસને ફાર-યુવીસી કિરણો દ્વારા ઇનએક્ટિવ કરવાની શોધ કરવામાં આવી છે. આ સંશોધનમાં પ્રાથમિક તપાસમાં સફળતા પણ મળતાં રાજય અને કેન્દ્ર...

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦...

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના પિતા લખમણભાઇ જીવાભાઇ માંડવિયાનું ૧૬મી મેએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે અવસાન થયું છે. તેઓની વય ૧૦૦ વર્ષની હતી. લોકડાઉનના કારણે લૌકિક ક્રિયા બંધ રખાઇ છે. આ તબક્કે માંડવિયાએ પિતાને પત્ર લખીને લાગણી...

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને...

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દર વર્ષે સમૂહ જનોઇ અને લગ્ન કરે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને એક વર્ષ સુધી આ પ્રકારના સમૂહ આયોજનો અને મેળાવડા ન કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ખુલ્યા પછી સમાજના પ્રસંગોમાં માણસોની ભીડ ભેગી ન થાય અને...

રાજકોટના અમીન માર્ગના કંકાવટી એપાર્ટમેન્ટના ધાબે ૭ જણાએ પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો, પરંતુ પેટ્રોલિંગમાં રહેલી માલવીયાનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી. ધાબે પાઉંભાજીનો સ્વાદ લે તે પહેલાં જ ૭ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ સાતેય...



to the free, weekly Gujarat Samachar email newsletter