
ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું...
પીપળ ગામની દીકરી અને અમેરિકામાં સ્થાયી થયેલી ડો. મેઘનાબા ચૂડાસમા અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી રહી, પરંતુ મેઘનાની ડિલીવરી દરમિયાન તેનું મૃત્યુ...
વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ૧૫મી જૂનથી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. મંદિર...
શહેરના રાધા મંદિર ચોક વિસ્તારમાં ૧૫ જુને સવારે ૧૧ઃ૦૦ વાગ્યા આજુબાજુ હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાજ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કે બસની બ્રેક ફેઈલ થતાં બસ એક કોમ્પલેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. પાર્કિંગમાં રહેલા...
જામનગર રોડ પર રહેતા અને વીડિયો એડિટિંગનું કામ કરતા યુવાન પ્રફુલભાઈ ગોસ્વામીએ પોલીસ કમિશનરની કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું કે,...
જંગલેશ્વર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ૩૫ વર્ષીય જ્યોતિબહેન અમિતભાઇ પરમારે રવિવારે સાંજે પોતાને શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યે તેનું...
આજી નદી પર હાઇ લેવલ બ્રિજને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના હસ્તે ૧૫મી જૂને ખુલ્લો મૂકી દેવાયો છે. હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બ્રિજનું વર્ષ ૨૦૧૬માં...
એશિયાટિક લાયનના રહેઠાણ ગીરમાં સિંહોની વસ્તી વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. ગુજરાત વન વિભાગે તાજેતરમાં સિંહોની વસ્તીનાં આંકડા જાહેર કર્યાં હતાં એ પ્રમાણે...
ગુજરાતમાં ધાર્મિક સ્થાનોને સરકારી ગાઈડ લાઈનને અનુસરીને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવાની પરવાનગી મળતાં રાજ્યમાં મોટાભાગના મંદિરો ખૂલી ગયા છે. કેન્દ્ર અને...
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યાં ન હોય તેવા લોકો પાસે પહેલાં ૧૦૦૦ રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ...