હવાંગે ખુશી-સંતોષ માટે ઊંચા વેતનની નોકરી છોડી કેન્ટીનનું કામ પસંદ કર્યું

ચીનની 26 વર્ષીય યુવતીએ સમાજની અપેક્ષાઓ અને હાઇ સેલેરી વાળી કોર્પોટેટ જોબ છોડીને યુનિવર્સિટી કેન્ટીનમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પત્રકારિતામાં માસ્ટર ડિગ્રી કરનારી હવાંગ કહે છે કે, એ તેની ખુશી અને માનસિક શાંતિ ઇચ્છતી હતી. આથી કેમ્પસ કેન્ટીનમાં...

ચોક્સીની ભારતવાપસી મુશ્કેલ છેઃ વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને પકડવામાં આવ્યા પછી પણ તેને ભારતમાં લાવવાનું કામ આસાન નથી. તેની પાસે અઢળક પૈસા છે. જેમ માલ્યા ભારતનાં પ્રત્યર્પણથી બચી રહ્યો છે તેમ ચોક્સી પણ છટકબારીઓ ગોતશે....

કેન્દ્ર સરકારે ૨૮મી ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં એવું લેખિત નિવેદન રજૂ કર્યું હતું કે, સરકાર દેશમાં કમર્શિયલ સરોગસીનું સમર્થન કરતી નથી. વિદેશીઓ માટે કમર્શિયલ સરોગસીના હેતુએ કરવામાં આવનાર માનવભ્રૂણની આયાત પર સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવા માગે છે....

રાતા સમુદ્રના રિસોર્ટ શર્મ અલ શેખથી સેન્ટ પીટર્સબર્ગ માટે પહેલી નવેમ્બરે ૨૨૪ લોકો સાથે ઉડાન ભર્યાના થોડા સમયમાં રશિયન મુસાફર વિમાન એરબસનો એર ટ્રાફિક કન્ટ્રોલ...

કેનેડાની સંસદીય ચૂટણીના પરિણામ સ્વરૂપે એક દાયકા બાદ સત્તા પરિવર્તન થતા લિબરલ પક્ષના જસ્ટિન ટ્રુડો દેશના નવા વડા પ્રધાન બનશે. ૨૦મી ઓક્ટોબરે મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો મુજબ લિબરલ પક્ષને સંસદની ૩૩૮માંથી ૧૮૪ બેઠકો મળી છે. 

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે મુલાકાત કરી તેમાં કાશ્મીરમાં હિંસા અને ભારત-પાક.ની સરહદનો મુદ્દો ચર્ચાના મુખ્ય વિષય હતા. પાક. તરફથી યુએસને રજૂઆત થઈ કે, ભારત બલુચિસ્તાનમાં દરમિયાનગીરી કરે છે. જોકે પાક.ના આક્ષેપને...

હિંદુકુશ પ્રદેશમાં ૨૬મી ઓક્ટોબરે ૭.૫ની તીવ્રતાના ભૂકંપે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોને હચમચાવી નાંખ્યા હતા. ૨૮૦ લોકો માર્યા ગયા છે, જ્યારે...

અંધ-બધિર અને ૧૧૦ વર્ષના અફઘાન નિર્વાસિત અબ્દુલ કાદિર અઝિઝી તેના આઠ પરિવારજનો સાથે જર્મની પહોંચ્યા છે અને તેને બાવેરિયાના પાસાઉ ખાતેની નિર્વાસિત છાવણીમાં...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મોઝામ્બિકના સુમઇમાં સ્થાયી થયેલા વેપારી હનીફ મહંમદ બંગલાવાલાની ગોળી મારીને હત્યા કરાતાં...

સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્રયાસરત રહેલા ભારત માટે સોમવારે સારા સમાચાર આવ્યા હતા.

નેપાળની બંધારણીય સભાએ સોમવારે થયેલા મતદાનમાં નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માગ નકારી હતી. બંધારણીય સભાના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરી આવેલા નેપાળી લોકો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર અથડામણો સર્જાઇ હતી. આ અથડામણોમાં અનેક લોકોને ઇજા પહોંચી...



to the free, weekly Gujarat Samachar email newsletter